![](https://gramswarajsangh.org/wp-content/uploads/2020/12/સન્માન-પત્ર-સમસ્ત-કોલી-જાગૃતિ-મંડળ-1-01-scaled.jpeg)
કોલી સમાજની સેવા – (07-05-1986)
સમાજ સેવા : સન્માન પત્ર
એવોર્ડ સ્વીકારનાર: શ્રી મણિભાઈ સંઘવી (સંસ્થા સ્થાપક)
એવોર્ડ આપનાર: સરદાર છાત્રાલય પૂર્વ વિદ્યાર્થી પરિવાર તેમજ સમસ્ત કોલી જાગૃતિ મંડળ – વલ્લભપુર
![](https://gramswarajsangh.org/wp-content/uploads/2020/12/અશોક-ગોંધીયા-એવોર્ડ-1-01-scaled.jpeg)
માનવ સેવા – (18-02-1996)
અશોક ગોંધીયા એવોર્ડ
એવોર્ડ સ્વીકારનાર: શ્રી મણિભાઈ સંઘવી (સંસ્થા સ્થાપક)
એવોર્ડ આપનાર: યંગમેન્સ ગાંધીઅન એસોસીયેશન – રાજકોટ
![](https://gramswarajsangh.org/wp-content/uploads/2020/12/સમાજ-સેવા-એવોર્ડ-2-01-scaled.jpeg)
કેળવણી અને સમાજ સેવા – (16-11-1996)
સમાજ રત્ન એવોર્ડ
એવોર્ડ સ્વીકારનાર: શ્રી મણિભાઈ સંઘવી (સંસ્થા સ્થાપક)
એવોર્ડ આપનાર: કચ્છી જૈન ગુર્જર સમાજ – માટુંગા
![](https://gramswarajsangh.org/wp-content/uploads/2020/12/મનુભાઈ-પંચોળી-દર્શક-ફાઉન્ડેશન-શિક્ષણ-એવોર્ડ-01-scaled.jpeg)
શિક્ષણ – (12-10-2002)
‘દર્શક’ એવોર્ડ
એવોર્ડ સ્વીકારનાર: શ્રી મણિભાઈ સંઘવી / ગ્રામ સ્વરાજ સંઘ
એવોર્ડ આપનાર: મનુભાઈ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશન – અમદાવાદ
![](https://gramswarajsangh.org/wp-content/uploads/2020/12/સ્વામી-વિવેકાનંદ-150મી-જન્મ-જયંતિ-2-01-scaled.jpeg)
ચારિત્ર ઘડતર – (2013-14)
સ્વામી વિવેકાનંદ 150મી જન્મ જયંતિ નિમિત્તે / રાષ્ટ્ર નિર્માણ એવોર્ડ
એવોર્ડ સ્વીકારનાર: ગ્રામ સ્વરાજ સંઘ
એવોર્ડ આપનાર: રામ કૃષ્ણ આશ્રમ – રાજકોટ
![](https://gramswarajsangh.org/wp-content/uploads/2020/12/20201224_111302-01-scaled.jpeg)
સમાજ સેવા – (26-10-2019)
ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે જયોતિર્મય એવોર્ડ
એવોર્ડ સ્વીકારનાર: ગ્રામ સ્વરાજ સંઘ
એવોર્ડ આપનાર: પ્રસાદ ગૃપ અને પ્રશાંત ગૃપ – અમદાવાદ